Friday, April 11, 2008

માણસ

માણસ ને બનાવ્યા પછી ભગવાનને થયુ,
કે ભૂલ આમાં કંઇક થઇ ગયી છે.
વરસો પછી હવે ખબર પડી કે,
તેમા માણસાઇની ખામી રહી ગયી છે.

No comments: